નિવેદન / અયોધ્યામાં રામમંદિર નિર્માણ પર પાકિસ્તાનનું અભદ્ર નિવેદન, ભારતે આપ્યો જડબાતોડ જવાબ

Pakistan absurd statement on the construction of ram temple

ભારતના ઈતિહાસમાં ખૂબ લાંબા સમય સુધી ચાલેલા વિવાદ બાદ આખરે સર્વોચ્ચ અદાલતના ચુકાદા બાદ અયોધ્યામાં રામમંદિર નિર્માણનું કાર્ય શરુ કરવામાં આવ્યું છે. શાંતિપૂર્વક શરુ થયેલા આ મંદિર નિર્માણથી પાકિસ્તાન ઉકળી ઉઠ્યું છે, પાકિસ્તાનના વિદેશ મંત્રાલય દ્વારા મંદિર નિર્માણ પર વિવાદિત નિવેદન આપવામાં આવ્યું જેની ભારતમાં ખૂબ ટિકા કરવામાં આવી રહી છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ