પદ્મ ઍવોર્ડ / Padma Awards 2020: પદ્મ ઍવોર્ડની જાહેરાત, ગુજરાતની 8 હસ્તીઓનો સમાવેશ, જુઓ સંપૂર્ણ લિસ્ટ

padma awards 2020 announce padma shree republic day

ગણતંત્ર દિવસના અવસરે આપવામાં આવનારા પદ્મ પૂરસ્કારોનું એલાન કરી દેવામાં આવ્યું છે. આ વખતે 7 હસ્તિઓને પદ્મ વિભૂષણ, 16ને પદ્મ ભૂષણ અને 118ને પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવ્યા છે. પદ્મ વિભૂષણ મેળવનારમાં પૂર્વ નાણામંત્રી અરૂણ જેટલી અને પૂર્વ વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજનું નામ પણ છે. 1984 ભોપાલ ગેસ ત્રાસદીના કાર્યકર્તા અબ્દુલ જબ્બારને પણ મરણોપરાંત આ સન્માનથી નવાજવામાં આવશે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ