ગણતંત્ર દિવસના અવસરે આપવામાં આવનારા પદ્મ પૂરસ્કારોનું એલાન કરી દેવામાં આવ્યું છે. આ વખતે 7 હસ્તિઓને પદ્મ વિભૂષણ, 16ને પદ્મ ભૂષણ અને 118ને પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવ્યા છે. પદ્મ વિભૂષણ મેળવનારમાં પૂર્વ નાણામંત્રી અરૂણ જેટલી અને પૂર્વ વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજનું નામ પણ છે. 1984 ભોપાલ ગેસ ત્રાસદીના કાર્યકર્તા અબ્દુલ જબ્બારને પણ મરણોપરાંત આ સન્માનથી નવાજવામાં આવશે.
ગણતંત્ર દિવસના અવસરે આપવામાં આવનારા પદ્મ પૂરસ્કારોનું એલાન
ગણતંત્ર દિવસના અવસરે આપવામાં આવનારા પદ્મ પૂરસ્કારોનું એલાન કરી દેવામાં આવ્યું છે. આ વખતે 7 હસ્તિઓને પદ્મ વિભૂષણ, 16ને પદ્મ ભૂષણ અને 118ને પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવ્યા છે. પદ્મ વિભૂષણ મેળવનારમાં પૂર્વ નાણામંત્રી અરૂણ જેટલી અને પૂર્વ વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજનું નામ પણ છે.1984 ભોપાલ ગેસ ત્રાસદીના કાર્યકર્તા અબ્દુલ જબ્બારને પણ મરણોપરાંત આ સન્માનથી નવાજવામાં આવશે.
જ્યાર પીવી સિન્ધુ અને મનોહર પર્રિકરને પદ્મ ભૂષણથી સન્માનિત કરવામાં આવશે.
ગુજરાતના 8 મહાનુભવોને ઍવોર્ડ
નામ
કયો ઍવોર્ડ
બાળકૃષ્ણ દોષી
પદ્મભૂષણ
એચ. એમ દેસાઈ
પદ્મશ્રી
સુધીર જૈન
પદ્મશ્રી
યાઝદી ખરઝાણિયા
પદ્મશ્રી
નારાયણ કારિયાલ
પદ્મશ્રી
શાહબુદ્દીન રાઠોડ
પદ્મશ્રી
ડૉ. ગુરુદીપસિંહ
પદ્મશ્રી
ગફૂર બિલાખીયા
પદ્મશ્રી
7 હસ્તિઓને પદ્મ વિભૂષણ, 16ને પદ્મ ભૂષણ અને 118ને પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવ્યા