રાજનીતિ / પાટીદાર અનામત આંદોલન મુદ્દે સૌથી મોટા સમાચાર, સરકાર ઉપર દબાણ લાવવા PAASએ ઘડ્યો આ પ્લાન

PAAS will be held imp meeting in Ahmedabad today for patidar andolan

પાટીદાર અનામત આંદોલનને લઈને સૌથી મહત્વના સમાચાર સામે આવ્યાં છે. મહત્વનું છે કે, અનામત આંદોલન સમયે પાટીદારો ઉપર થયેલા કેસ પરત ખેંચવા માટે સરકારે ત્રણ મહિનાનો સમય માંગ્યો હતો. ત્યારે ત્રણ મહિના પૂર્ણ થતા PAAS ની આજે અમદાવાદમાં મહત્વની બેઠક યોજાશે.

બ્રેકિંગ ન્યૂઝ