સલાહ / ચિદમ્બરમે CAA ને લઇને કહ્યું, PM મોદી જનતાના સવાલોનો આપે જવાબ

P. Chidambaram Urge PM Modi To Select 5 Critics And Have Question Answer Session On CAA With Them

કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી પી. ચિદમ્બરમે PM મોદી વિશે પોતાના વિરોધીઓ સાથે વાત ન કરવાનું સૂચન કર્યું છે. તેઓએ સોમવારે સૂચન કર્યું છે કે પીએમ મોદી 5 આલોચકોને પસંદ કરે અને સાથે નાગરિકતા સંશોધન કાયદા પર સવાલ અને જવાબનું સત્ર યોજે. જેથી લોકો CAA પર પોતાના નિર્ણય સુધી પહોંચી શકે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ