પ્રહાર / નાગરિકતા કાયદો ગેરબંધારણીય, સરકાર અર્થવ્યવસ્થા પર જવાબ નથી આપી શકતીઃ ચિદંબરમ

P chidambaram citizenship amendment indian economy modi government

નાગરિકતા કાયદાના વિરોધમાં આસામ સળગી રહ્યું છે. કેટલાક અન્ય પૂર્વોત્તર રાજ્યોમાં પણ આ કાયદા વિરૂદ્ધ ભારે વિરોધ પ્રદર્શન થઇ રહ્યું છે. મધ્યપ્રદેશ અને કેરળ સહિત કેટલાક રાજ્યોમાં આ કાયદાઓને બંધારણીય વિરોધ ગણાવતા રાજ્યમાં લાગૂ કરવાની મનાઇ કરી દીધી છે. પૂર્વ નાણામંત્રી પી ચિદંબરમે CAB મુદ્દે એક ખાનગી ચેનલ સાથે વાતચીત કરી હતી. જેમાં તેમણે મોદી સરકારને કેટલાક મુદ્દે ઘેરી હતી.

બ્રેકિંગ ન્યૂઝ