વિરોધ / રામ મંદિરના ભૂમિ પૂજનમાં PM મોદીના સામેલ થવાને લઈને ઔવેસીનો વિરોધ, કહ્યું આ તો બંધારણીય શપથનું ઉલ્લંઘન

Owaisi warns PM Modi to not violate as secular leader by attending ram mandir bhumi pujan

રામમંદિર ભૂમિપુજન માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 5 ઓગસ્ટના રોજ અયોધ્યા જશે. પીએ મોદી રામમંદિરનો શિલાન્યાસ કર્યા બાદ સંબોધન કરશે. જો કે પીએમ મોદીના હસ્તે રામ મંદિરના ભૂમિપૂજનને લઇને હવે સવાલો ઉભા થઇ રહ્યાં છે. જેમાં સાંસદ અસદુદ્દીન ઓવૈસીએ પીએમ નરેન્દ્ર મોદીની પ્રસ્તાવિત અયોધ્યા યાત્રાનો વિરોધ કર્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ