ચૂંટણી / ઓવૈસીએ PM મોદીને પૂછ્યું, આતંકવાદ સાથે સમજૂતી કરી લીધી?

Owaisi PM Modi question

આતંકી ગતિવિધીના આરોપમાં જેલની સજા કાપી ચૂકેલા સાધ્વી પ્રજ્ઞાસિંહ ઠાકુરને ભાજપને ભોપાલ લોકસભા સીટ પરથી ટિકિટ ફાળવી છે. સાધ્વી પ્રજ્ઞાસિંહે મુંબઈ આતંકી હુમલામાં શહીદ થયેલા હેમંત કરકરને લઈને વિવાદિત નિવેદન આપ્યું હતુ. 

બ્રેકિંગ ન્યૂઝ