ઉપચાર / આયુષ્યમાન ભારત યોજનાને લઇને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહી આ વાત

Over 50 Lakh benefitted under Ayushman Bharat PM Narendra Modi

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આયુષ્યમાન ભારત યોજનાને સ્વસ્થ ભારત દિશામાં મહત્વનો માઇલસ્ટોન બતાવ્યો છે. પ્રધાનમંત્રી મોદીએ કહ્યું છે કે આ યોજના હેઠળ એક વર્ષમાં 50 લાખથી વધારે નાગરિકોએ નિઃશુલ્ક ઉપચારનો લાભ ઉઠાવ્યો છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ