Indian Army / કાશ્મીરથી મળ્યા સારા સમાચાર: સેનાએ કહ્યું આતંકવાદીઓનું સંખ્યાબળ આ દાયકાનું સૌથી ઓછું; આ છે કારણ

Over 270 terrorists currently active in Jammu and Kashmir says indian army

જમ્મુ-કાશ્મીરમાં ભારત આતંકવાદની સમસ્યા સાથે હજુ પણ સંઘર્ષ કરી રહ્યું છે. આ દરમિયાન, કાશ્મીરના ચિનાર કોર્પ્સના ઈન કમાન્ડ લેફ્ટનન્ટ જનરલ બી.એસ.રાજુએ રાહતના સમાચાર આપ્યા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ