સુનાવણી / કેન્દ્રના જવાબ પર ભડકી સુપ્રીમ કોર્ટ, કહ્યું "અભિવ્યક્તિની આઝાદીનો આ સૌથી મોટો દુરુપયોગ છે"

Outraged by the Centre's response, the Supreme Court said

તબલીગી જમાતને લગતી અરજીઓ પર સુનાવણી કરતાં સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે હાલના સમયમાં અભિવ્યક્તિની સ્વતંત્રતાનો સૌથી વધુ દુરુપયોગ કરવામાં આવ્યો છે. આ અરજીઓએ ટીવી ચેનલો સામે તબલીગી જમાત વિરુદ્ધ બનાવટી સમાચાર પ્રસારિત કરવા અને નિઝામુદ્દીન મરકઝ ઘટનાને સાંપ્રદાયિક રૂપ આપવાનો આરોપ લગાવતા કાર્યવાહી કરવાની માંગ કરી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ