ગોવા / ડેપ્યૂટી CMથી હટાવવા પર ભડક્યા વિજય સરદેસાઇ, કહ્યું- પર્રિકરનું બે વાર મૃત્યું થયું

outgoing deputy chief minister of goa vijai sardesai death of manohar parrikar legacy

ગોવાના આઉટગોઇંગ ડેપ્યૂટી મુખ્યમંત્રી વિજય સરદેસાઇએ શનિવારે કહ્યું કે કોંગ્રેસના 10 ધારાસભ્યોને ભાજપમાં સામેલ કરવા દિવંગત મુખ્યમંત્રી મનોહર પર્રિકર દ્વારા સ્થાપિત પરંપરાને ખતમ કરવું છે. આ તટીય રાજ્યના સૌથી વધારે કદાવર ભગવા નેતા રહેલા પર્રિકરને ક્ષેત્રીય પાર્ટીને એકજૂટ કરી 2017માં સરકાર બનાવવાનું શ્રેય જાય છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ