Coronavirus / કોરોનાથી મૃત્યુ પામનારા 75 ટકા દર્દીઓમાં મળી અન્ય બીમારીઓ, આ દર્દીઓને સૌથી વધારે ખતરો

Other Diseases Found In 75% Of The Patients Who Died Of Corona, 50 Percent Higher Risk Of Corona In Diabetics

કોરોનાનો કહેર સતત વધી રહ્યો છે ત્યારે ડાયાબિટીસના દર્દીઓમાં કોરોનાનો ખતરો 50 ટકાથી પણ વધારે છે. ભારતમાં દર 11માંથી 1 વ્યક્તિ ડાયાબિટીસનો પેશન્ટ છે. વિશ્વના 16.6 ટકા ડાયાબિટીસના દર્દીઓ ભારતમાં છે. ઈન્ડિયન એકેડમી ઓફ ડાયાબિટીસના અધ્યક્ષનું કહેવું છે કે ડાયાબિટીસના દર્દીમાં રોગ પ્રતિરોધક ક્ષમતા ઓછી હોય છે. ફક્ત કોરોના નહીં અન્ય બીમારીનો ખતરો પણ તેમને વધારે રહે છે.

બ્રેકિંગ ન્યૂઝ