ધર્મ-આસ્થા / સાળંગપુરમાં પંચમુખી હનુમાનજી દાદાની મૂર્તિ પર સતત 12 કલાક સુધી મહાઅભિષેકનું આયોજન

Organizing a special religious program in Salangpur, Botad

સાળંગપુર હનુમાનજી મંદિર ખાતે સહસ્ત્ર કળશ અભિષેક મહોત્સવ યોજાશે. તારીખ 27, 28 અને 29 ઓગસ્ટ ત્રણ દિવસ સુધીના આ મહોત્સવનો પ્રારંભ થઈ ગયો

બ્રેકિંગ ન્યૂઝ