મહાદાન / 'છોટી કાશી' જામનગરની વધુ એક વખત માનવતા મહેકી, સાત લોકોને મળ્યુ નવજીવન

organ Donate Successful Experiment in jamnagar ahmedabad

જામનગર શહેરમાં ત્રણ મહિનાના ટૂંકા સમયગાળામાં અંગદાનનો બીજો સફળ પ્રયોગ થયો છે. મળતી માહિતી મુજબ જામનગર શહેરમાં કાર્ગો અને કુરિયર સર્વિસ ચલાવતા જીગ્નેશભાઈ વીરાણીને બે દિવસ પહેલા પેરાલીસીસનો એટેક આવ્યો હતો. જેને લઈને તેમને ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ રાખવામાં આવ્યા હતા. ત્યારે તેમને બ્રેઈન ડેડ જાહેર કરાયા હતા. જેથી સમગ્ર પરિવાર દ્વારા જીગ્નેશભાઈના અંગોનું દાન કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. આથી અમદાવાદ સિવિલ હોસ્પિટલનો સંપર્ક કરાયો હતો. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ