કાર્યવાહી / શ્રેય હોસ્પિટલ અગ્નિકાંડ બાદ એક્શનમાં આવી સુરત મનપા,લીધો આવો મહત્વનો નિર્ણય

Order to close 3 hospitals of surat due to defective in fire safety

અમદાવાદમાં શ્રેય હોસ્પિટલમાં અગ્નિકાંડ બાદ સુરત મનપા એક્શનમાં આવી ગઇ છે. ફાયર સેફ્ટીના અભાવે મનપાએ MOU રદ કર્યા છે. કરારબદ્ધ ખાનગી હોસ્પિટલ સાથેના MOU રદ કરવામાં આવ્યા છે. 

બ્રેકિંગ ન્યૂઝ