બનાસકાંઠાના ડીસામાં અબોલ જીવોને કતલખાને ધકેલવાના સરકારના નિર્ણયનો વિરોધ ઉઠ્યો છે ત્યારે અબોલ જીવોને બચાવવા માટે ભગવાનને આવેદન અપાયું હતું અને સરકારને સદબુદ્ધિ આવે એવી પ્રાર્થના કરી હતી
ડીસામાં પશુઓને કતલખાને ધકેલવા માટે અનોખો વિરોધ હતો. ઘેટા બકરાઓને ડીસાના દરેક મંદિરમાં જઈને જીવદયા પ્રેમીઓ દ્વારા આવેદનપત્ર અપાયું ત્યારે ડીસાના જીવદયા પ્રેમીઓએ સરકારના નિર્ણયનો વિરોધ કર્યો છે.
વિદેશોમાં અબોલ જીવોને કતલખાને ધકેલવાના નિર્ણય સામે ડીસાના જીવદયા પ્રેમીઓમાં વિરોધનો સુર ઉઠ્યો છે અને એક અનોખો વિરોધ કર્યો હતો. કળશને બચાવવા માટે ભગવાનના મંદિરમાં જઈને ભગવાનને આવેદનપત્ર આપી ન સરકારને સદબુદ્ધિ આવે એવી પ્રાર્થના કરી હતી.
સરકારને સદબુદ્ધિ આવે હેતુથી ગૌરક્ષા પ્રેમીની જીવદયા પ્રેમીઓએ ભગવાનને આવેદનપત્ર આપ્યું હતું. અબોલ પશુઓને કતલખાને ધકેલવાના સરકારના નિર્ણય સામે વિરોધ ઉઠ્યો છે.
ત્યારે હવે ડીસાના જીવદયા પ્રેમીઓ સરકારને સદબુદ્ધિ દિશાઓ વાળેલા છે અને આગામી પારંપરિક લાઈફ પર સમય વાર ચૂંટણીના પરિણામો પણ ની સાયો પડશે. તેવી જ પહેલા કહેતા પ્રવાહ ચીમકી પણ ઉચ્ચારી રહ્યા છે