Coronavirus / કોરોના મુદ્દે WHOએ કહ્યું, આર્થિક સ્થિતિ વધુ કથળી શકે છે, ફક્ત ક્વોરેન્ટાઈન કરવું એ ઉકેલ નથી, કરવા પડશે આ કામ

opening lockdown and economy can tense situation amid coronavirus crisis warns who

ડબ્લ્યુએચઓએ કહ્યું છે કે જો વિશ્વના દેશો કોરોનાને નિયંત્રિત કરવા માંગતા હોય તો તેઓએ આરોગ્યની જરૂરી સાવચેતીઓ પર ધ્યાન આપવું પડશે. માત્ર તપાસ, ક્વોરેન્ટાની રણનીતિ પર વધારે ભાર મૂકવાથી બચવું શક્ય છે. રોગચાળાની વચ્ચે આર્થિક હાલત બગડી શકે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ