નિવેદન / ખેડૂત આંદોલનના કારણે પડી જશે મોદી સરકાર, ફરી થશે ચૂંટણી જુઓ કયા નેતાએ કહી આ વાત

Op chautala's statement on modi government

સર છોટુરામ જયંતિ પર ઓપી ચૌટાલાએ કહ્યું કે ખેડૂત આંદોલનના કારણે દેશમાં જે માહોલ બન્યો છે તેના કારણે સરકાર બદલવા 5 વર્ષની રાહ નહી જોવી પડે. 

બ્રેકિંગ ન્યૂઝ