વેકસીનેશન / કેન્દ્રએ સુપ્રીમમાં કહ્યું, વર્ષના અંત સુધી તમામને આપી દઈશું વૅક્સિન, ઍક્સપર્ટનું માનવું છે 40 ટકા જ સંભવ

ONLY 40 PERCENT PEOPLE OF INDIA GET VACCINATED BY END OF THIS YEAR, SAYS EXPERTS

કોરોના સંક્રમણ અટકાવવા માટે હાલ સરકાર વેક્સિનેશન પર વધુ ભાર આપી રહી છે પણ વેક્સિનની અછતને કારણે સમગ્ર દેશમાંથી સરકારની આલોચના થઈ રહી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ