કોવિડ 19 / દેશમાં માત્ર 0.29% દર્દીઓ જ વેન્ટિલેટર પર, છેલ્લા 24 કલાકમાં 9 લાખ જેટલા પરીક્ષણો કરાયા

Only 0.29% of patients on ventilator in the country, more than 9 lakh tests performed in the last 24 hours

ભારત સરકારે શનિવારે કહ્યું કે કેન્દ્રીય આરોગ્ય પ્રધાન હર્ષ વર્ધનની અધ્યક્ષતામાં શનિવારે કોરોના રોગચાળાને લઈને શનિવારે મંત્રીઓના ઉચ્ચસ્તરીય જૂથની 20 મી બેઠક મળી. આ દરમિયાન મંત્રીએ કેન્દ્ર અને રાજ્યો / કેન્દ્રશાસિત પ્રદેશોના વિવિધ સંકલિત પ્રયાસો પર સંતોષ વ્યક્ત કર્યો હતો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ