Diwali 2020 / ધનતેરસ પર ઘરે લઇ આવો એક વસ્તુ, ક્યારેય નહી થાય પૈસાની અછત

One thing to bring home on Dhanteras, there will never be a shortage of money

ધનતેરસનો પર્વ કાર્તિક કૃષ્ણ ત્રયોદશીના દિવસે ઉજવવામાં આવે છે. આ દિવસે ખરીદી કરવાને ખુબ જ શુભ માનવામાં આવે છે. હિન્દુ ધર્મની માન્યતા અનુસાર આ દિવસે ખરીદી કરવાથી સમૃદ્ધિ વધે છે. ધનતેરસ પર કુબેર દેવની પૂજા ચોક્કસથી કરવી જોઇએ. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ