યોજના / મોદી સરકારની આ 2 યોજનાના ભવિષ્ય પર લટકી તલવાર, રિપોર્ટમાં થયો ચોંકાવનારો ખુલાસો

one nation one ration card free food schemes falter marginal beneficiaries

'ફ્રી રેશન' અને 'વન નેશન, એક રેશનકાર્ડ' મોદી સરકારના આ બે નિર્ણયો છે. જે કેન્દ્ર સરકારે લાચાર પ્રવાસીઓ માટે કોરોના લોકડાઉનમાં ભૂખ અને વંચિતો માટે લીધા હતા. પરંતુ, જેમની માટે આ યોજનાઓ લાવવામાં આવી હતી, તેમને તેનો સંપૂર્ણ લાભ મળ્યો. તો જવાબ 'ના' છે.

બ્રેકિંગ ન્યૂઝ