ગાંધીનગર / ગુજરાતમાં વધુ એક સ્થળ સાથે જોડાશે PM મોદીનું નામ,1983માં ઈન્દિરા ગાંધીએ આ જગ્યાનું કર્યું હતું ઉદ્ઘાટન

One more place in Gujarat will be connected with PM Modi's name

ગાંધીનગરમાં ઇન્દિરા ગાંધી ભવન તોડીને નરેન્દ્ર મોદી તાલિમ કેન્દ્ર બનાવવા માટે દરખાસ્ત મુકાઈ, વર્ષ 1983માં ઇન્દિરા ગાંધીના હસ્તે ભવનનું કરાયું હતું ઉદ્ઘાટન

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ