વ્યથા / ભૂમાફિયાઓનો આતંક : CM સામે મદદ માંગવા 65 વર્ષનો ખેડૂતે 5 દિવસ સાઈકલ ચલાવવીને આવવું પડ્યું

VTV ન્યૂઝના અહેવાલની અસર વર્તાઈ છે. ગીર સોમનાથના ખેડૂતની રજૂઆત સરકારે સાંભળી છે. ગીર સોમનાથના કલેક્ટરને આપ્યા તપાસના આદેશ આપવામાં આવ્યા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ