રાજનીતિ / કટોકટીના 45 વર્ષઃ અમિત શાહે કહ્યું - એક પરિવારના સત્તાના લોભથી લગાવાઇ હતી ઇમરજન્સી

One family greed for power on emergency amit shah barb at gandhis

ભારતીય લોકશાહીના ઇતિહાસમાં 25 જૂન 1975 એક કાળી તારીખ છે. આ દિવસે તત્કાલિન પ્રધાનમંત્રી ઇંદિરા ગાંધીના કહેવા પર તત્કાલિન રાષ્ટ્રપતિ ફખરુદ્દીન અલી અહમદે દેશમાં ઇમરજન્સીની જાહેરાત કરી હતી. આજે 45 વર્ષ પૂર્ણ થયા છે. જેને લઇને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે કહ્યું છે કે એક પરિવારના સત્તાના લોભથી ઇમરજન્સી લગાવામાં આવી હતી. જ્યારે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ કહ્યું કે ભારત એ મહાનુભાવોને નમન કરે છે જેમણે આ ઇમરજન્સીનો વિરોધ કર્યો હતો. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ