અકસ્માત / રવિવાર ગોઝારા સમાચાર લાવ્યો, કુંબેરભંડારીના દર્શનેથી આવતાં અકસ્માતમાં એક જ પરિવારના ચારના મોત

one family 4 killed in narmada in car and truck accident

રવિવાર ખરાબ સમાચાર લઈને આવ્યો છે. એક જ પરિવારના ચાર લોકોના અકસ્માતમાં મોત થતાં અરેરાટી ફેલાઈ ગઈ હતી. મહારાષ્ટ્રનો પરિવાર નર્મદા, કુબેરભંડારીના દર્શન કરીને પરત ફરી રહ્યો હતો ત્યારે તેમને ગોઝારો અકસ્માત નડ્યો હતો. આ દૂર્ઘટનમાં ચાર લોકોના મોતને પગલે શોકનો માહોલ છવાઈ ગયો હતો.

બ્રેકિંગ ન્યૂઝ