ફૂંફાડો / અમદાવાદમાં કોરોનાથી દર ત્રણ કલાકે એકનું મોત: ડોકટરોએ કહ્યું આ સારી નિશાની નથી

One death every three hours from corona in Ahmedabad: Doctors say this is not a good sign

કોરોના ફક્ત કેસના રોજેરોજના મહાવિસ્ફોટથી જ ખોફનાક નથી બન્યો, પણ હવે તે વધુ ને વધુ દર્દીઓને ભરખી રહ્યો છે. કોરોનાનો મૃત્યુઆંક પણ તીવ્ર ગતિથી વધી રહ્યો છે.નવ દિવસમાં 30નાં મોત

બ્રેકિંગ ન્યૂઝ