સોય ઝાટકીને / રાહુલ ગાંધીના દાવા પર જીતુ વાઘાણીએ કહ્યું- 'ગુજરાતમાં 10088 લોકોના થયા અવસાન, SCમાં સરકારે કર્યું એફિડેવિટ'

On Rahul Gandhi's claim, Jitu Waghan said,

પ્રવક્તા વાઘાણીએ કહ્યું કે, કોંગ્રેસને જનતા પસંદ કરતી નથી.પાર્ટીના અઘોષિત રાષ્ટ્રીય પ્રમુખે ગુજરાતની ટીકા કરી, લોકોને ભયભીત કરીને,ગેરમાર્ગે દોરવાનું કામ કર્યું છે

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ