દીપોત્સવ 2022 / 23 ઓક્ટોબરે અયોધ્યા જશે PM મોદી, રામલલાના કરશે દર્શન અને સરયુ ઘાટ પર આરતી-દીપોત્સવમાં થશે સામેલ

On October 23 PM Modi will go to Ayodhya

ઉત્તર પ્રદેશના અયોધ્યાના દીપોત્સવ કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સામેલ થશે. આ સિવાય તેઓ ભગવાન રામના રાજ્યાભિષેકમાં પણ હાજરી આપશે.

બ્રેકિંગ ન્યૂઝ