નાગપાંચમ / કરી લો આ 1 મંત્રનો જાપ, નાગદેવતા થશે અચૂક પ્રસન્ન, જાણો શું કરશો અને શું નહીં.

On Nagpacham Worship with this Mantra and Know about Does and Donts

હિંદુ ધર્મમાં દરેક તહેવારનું અનોખું મહત્વ છે. શાસ્ત્રોમાં દેવતાઓની સાથે સાથે પશુઓની પણ પૂજા થાય છે. જેમકે સાપને નાગદેવતાનું બિરુદ આપવામાં આવ્યું છે. તેમને પૂજનીય માનવામાં આવે છે. નાગપંચમીના દિવસે નાગદેવતાની વિશેષ રીતે પૂજા કરવામાં આવે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ