રેસિપી / જન્માષ્ટમીએ માવાનો ઉપયોગ કર્યા વિના પ્રસાદમાં બનાવો લીલા નારિયેળનો હલવો, શ્રીકૃષ્ણ થશે પ્રસન્ન

On Janmashtami Make Green Coconut Halwa For Prasad for Shree Krishna

જન્માષ્ટમીનો તહેવાર નજીકમાં છે ત્યારે ભગવાન શ્રીકૃષ્ણને માખણ, મીસરી, પંજરી સિવાય ભોગમાં શું ધરાવવું તે પ્રશ્ન રહે છે. જો તમે દૂધનો હલવો, ગાજરનો હલવો કે દૂધીનો હલવો બનાવીને કંટાળ્યા છો તો આજે અમે આપને માટે લીલા નારિયેળના હલવાની રેસિપી લાવ્યા છીએ.

બ્રેકિંગ ન્યૂઝ