જન્માષ્ટમી / ડાકોરના રણછોડરાય મંદિરમાં મંગળા આરતીથી જ કાન્હાના દર્શન માટે ભક્તોનો ધસારો શરૂ

On Janmashtami A rush of devotees started for Kanha Mangala Aarti at the Ranchodarai Temple in Dakor

જન્માષ્ટમીના પવિત્ર તહેવાર આજે ચાલુ થઈ ચૂક્યો છે. દિવસોથી ભક્તો આ તહેવારની ઉજવણીમાં જોડાયા હતા. આજે યાત્રાધામ ડાકોરમાં ભક્તો મોટી સંખ્યામાં જન્મોત્સવ ને ઉજવવા માટે પહેંચી ચૂક્યા છે. ભગવાનનો ભવ્ય જન્મોત્સવ ઉજવવા માટે મંદિર અને વહીવટી તંત્ર દ્વારા તૈયારીઓ પણ પૂર્ણ કરી દેવામાં આવી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ