ધર્મ / શુક્રવારે આ 1 મંત્ર સાથે કરો લક્ષ્મીજીની પૂજા, ઘરમાં ક્યારેય નહીં રહે ધનની અછત

on friday chant special mantras in the worship of maa vaibhav lakshmi there will be no lack of money

શુક્રવારનો દિવસ માતા લક્ષ્મીજીનો દિવસ ગણાય છે. આ દિવસે માતાની આરાધના ઉત્તમ ગણાય છે. આ દિવસે લક્ષ્મી દેવીની પૂજા અને ઉપવાસ કરાય છે.માન્યતા છે કે માતા લક્ષ્મીના વ્રત અને પૂજા નિષ્ઠા સાથે કરાય તો ધનની ખામી રહેતી નથી. ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ રહે છે. આ દિવસે વિશેષ મંત્રના ઉચ્ચારણ કરવાથી માતા લક્ષ્મી જલ્દી પ્રસન્ન થાય છે. તેમની ભક્તિ કરવાથી ઉંમરમાં વૃદ્ધિની સાથે સમાજમાં માન મળે છે, સ્વાસ્થ્ય સારું રહે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ