રાજનીતિ / ભાજપ-શિવસેનામાં રાજગાદી માટે વિવાદ વધ્યો, શિવસેનાએ કહ્યું ફડણવીસ ખોટું બોલી રહ્યાં છે

On Fadnavis' statement, Shiv Sena's Raut said he was lying ...

મહારાષ્ટ્રમાં સરકાર બનાવવા માટે ભાજપને પુરતી બેઠકો નથી મળી. જેના કારણે શિવસેનાએ 50-50નો ફોર્મ્યુલાનો પ્રસ્તાવ મુક્યો છે. જેમાં તેઓએ અઢી -અઢી વર્ષ માટે બન્ને પાર્ટીના સીએમ બનવાની માંગ કરી છે. જેની પ્રતિક્રિયા આપતાં સંજય રાઉતે જણાવ્યું છે કે ફડણવીસ ખોટુ બોલે છે. અમે ગઠબંધન તોડવાનાં નથી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ