સુવિધા / 31મી ડિસેમ્બરે પીએમ મોદી ગુજરાતને આપશે મોટી ભેટ, સૌરાષ્ટ્રને થશે વિશેષ લાભ 

On December 31, PM Modi will give a big gift to Gujarat, Saurashtra will get special benefits

વડા પ્રધાન નરેન્દ્ર મોદી આ વર્ષના અંતિમ દિવસે સમગ્ર ગુજરાતને એક નવી ભેટ આપવા જઈ રહ્યા છે. જેનાથી ખાસ તો સૌરાષ્ટ્રના લોકોને ઘણી મોટી રાહત મળવાની આશા છે.  હકીકતમાં, વડા પ્રધાન નરેન્દ્ર મોદી 31 ડિસેમ્બર 2020 ના રોજ એક વિડીયો કોન્ફરન્સ દ્વારા ગુજરાતની પ્રથમ AIIMS નો શિલાન્યાસ કરશે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ