ખુલાસો / ગુજરાતના મહાનગરો બન્યા સ્યૂસાઈડ સિટી, અપમૃત્યુ-આત્મહત્યાનો આંકડો ચોંકાવનારો

on average 55 people die from suicide in gujarat

અત્યાર સુધી હત્યા, અકસ્માત કે, દુર્ઘટનાના કિસ્સાઓમાં મોત થતા આપણે જોયા છે. પરંતુ છેલ્લા થોડા વર્ષોમાં આત્મહત્યાના કિસ્સામાં ખુબ વધારો થયો છે. જે આપણા ગુજરાત માટે ચિંતાજનક છે. ત્યારે શું છે આત્મહત્યા અને અપમૃત્યુ પર સરકારનો રિપોર્ટ અને કેવી રીતે લોકોને આ સામાજિક ચિંતાથી બચાવી શકાય જુઓ આ અહેવાલમાં. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ