હર ઘર તિરંગા / 15મી ઓગસ્ટે એક કરોડની સામે 1.40 કરોડ ગુજરાતીઓએ લહેરાવ્યો તિરંગોઃ જીતુ વાઘાણી

On August 15, 1.40 crore Gujaratis waved tricolor against one crore: Jitu Vaghani

સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે  હર ઘર તિરંગા અભિયાનમાં ગુજરાતમાં ૧.૪૦ કરોડ તિરંગા લહેરાવીને ગુજરાતે અનોખી રાષ્ટ્ર ભક્તિ દર્શાવી હોવાનું જીતુ વાઘાણીએ જણાવ્યું હતું.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ