સલાહ / નીતિ આયોગના પૂર્વ ઉપાધ્યક્ષે કહ્યું કોરોના વાયરસ સામેના જંગ માટે સરકાર ભરે આ પગલું

Oil windfall can fund income support coronavirus Arvind Panagariya

દુનિયાના જાણીતા અર્થશાસ્ત્રી અરવિંદ પનગઢિયાએ કોરોના વાયરસ સામેના જંગ માટે ભારતને મહત્વની સલાહ આપી છે. પનગઢિયાએ કહ્યું કે ભારતે દુનિયાભરમાં ક્રૂડ ઓઇલની કિંમતનો ફાયદો ઉઠાવવો જોઇએ અને તેમાંથી મળેલ ફંડને કોરોના વાયરસ સામેની લડાઇમાં ઉપયોગ કરવો જોઇએ. પનગઢિયાના જણાવ્યાં મુજબ આ ફાયદો આમ જનતા વચ્ચે રોકડ ટ્રાન્સફર દ્વારા પહોંચવો જોઇએ.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ