ચર્ચા / VIDEO:'મારા વિભાગમાં અધિકારીઓ વસૂલે છે 25થી 50 હજાર', પોતાના વિભાગમાં ભ્રષ્ટાચાર થતો હોવાનું બિહારના કૃષિ મંત્રીએ કબૂલ્યું

Officials in my department charge 25 to 50 thousand Bihar Agriculture Minister

બિહારના કૈમુરના ભગવાનપુરમાં આયોજિત એક કાર્યક્રમમાં પોતાના વિભાગમાં ભ્રષ્ટાચાર થતો હોવાની ખુદ બિહારના કૃષિ મંત્રી સુધાકર સિંહે કબૂલાત આપી હતી. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ