નિર્દેશ / લૉકડાઉન બાદ કોરોના સંક્રમણનો મામલો સામે આવશે તો સીલ નહીં થાય ઑફિસ

office will not be sealed if case of coronavirus infection case comes after lockdown

સરકારે આ નિર્ણય આર્થિક ગતિવિધિઓને ફરીથી શરૂ કરવા માટે પ્રોટોકૉલ હેઠળ લીધો છે. જણાવી દઇએ કે દેશમાં કોરોના વાયરસ મહામારીના કારણે 3 મે સુધી લૉકડાઉન જારી છે. એવામાં જરૂરી વસ્તુઓ/સેવાઓને અતિરિક્ત તમામ ઉદ્યોગ કાર્યાલય બંધ છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ