નિવેદન / તમે અયોધ્યામાં રામ મંદિર બનાવશો, અમે બાબરી મસ્જિદ બનાવીશુંઃ ફરહાન આઝમી

Offensive statement of SP leader Abu Azmi's son Farhan

સમાજવાદી પાર્ટીના નેતા અબુ આઝમીના પુત્ર ફરહાન આઝમીએ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેના નિર્ણય પર સવાલ ઉઠાવ્યો છે. ફરહાન આઝમીએ કહ્યું કે ઉદ્ધવ ઠાકરે રામ મંદિર બનાવવા જશે તો અમે બાબરી મસ્જિદ બનાવવા જઇશું.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ