બાલાસોર રેલ દુર્ઘટના / મૃતદેહોની વચ્ચેથી જીવતો નીકળ્યો યુવક, પિતા વારંવાર કહેતા હતા કે મારો દીકરો જીવે છે... ઓડિશામાં થયો ચમત્કાર

Odisha Train Accident The body was kept among the dead bodies, the father saw the hand moving and the son life was saved

ઓડિશા ટ્રેન અકસ્માતમાં 275 લોકોએ જીવ ગુમાવ્યા છે. દુર્ઘટનામાં અનેક કહાનીઓ બહાર આવી જેને ચમત્કાર કહી શકાય, એમાંથી એક છે કે પિતાની જિદ્દે તેના પુત્રને મૃત્યુથી બચાવ્યો

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ