આંકડામાં ભૂલ / ઓડિશા ટ્રેન દુર્ઘટનામાં 288 નહીં 275 લોકોનો ગુમાવ્યો જીવ, એક ભૂલને કારણે થયો મોટો ગોટાળો

Odisha Train Accident: 275 people lost their lives in Odisha Train Accident, not 288, know how this mistake happened

ઓડિશાના બાલાસોરમાં દર્દનાક ટ્રેન દુર્ઘટનામાં જીવ ગુમાવનારા લોકોનો આંકડો ફરી એકવાર સુધારવામાં આવ્યો છે. જીવ ગુમાવનારા લોકોની સંખ્યા સુધારીને 275 કરવામાં આવી છે. મુખ્ય સચિવે કહ્યું કે 275 મૃતદેહોમાંથી 88ની ઓળખ થઈ ગઈ છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ