BIG NEWS / અગ્નિપથ યોજના પર NSA અજીત ડોભાલે તમામ ભ્રમ દૂર કર્યા, ભારતના ભવિષ્ય માટે ખૂબ જ મહત્વની ગણાવી આ યોજના

nsa ajit doval on agnipath recruitment scheme and other internal security issues

પરિવર્તનની લહેર ભારતીય સેનામાં જોવા મળી રહી છે. કેન્દ્ર સરકાર દ્વારા લાવવામાં આવેલી અગ્નિપથ યોજનાથી ભારતીય સેનામાં મોટા પરિવર્તનો આવશે, ત્યારે હવે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલે અગ્નિપથ યોજનાને લઈને પ્રથમ વાર ખુલીને વાત કરી છે.

બ્રેકિંગ ન્યૂઝ