રાજ્યસભા / સમગ્ર દેશમાં લાગુ થશે NRC, કોઇપણ ધર્મના લોકોએ ચિંતા કરવાની નથી જરૂર : અમિત શાહ

nrc will be carried out nationwide no one should be worried : amit shah

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે બુધવારે સંસદમાં જાહેરાત કરી હતી કે NRC નો અમલ આખા દેશમાં કરવામાં આવશે. આ સાથે, તેમણે કહ્યું કે કોઈ પણ ધર્મના લોકોને તેનાથી ડરવાની જરૂર નથી. શાહે રાજ્યસભામાં કહ્યું કે એનઆરસીમાં લોકોને ધર્મના આધારે બાકાત રાખવાની જોગવાઈ નથી. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ