ટિપ્પણી / ભારત માટે આ ખૂબ જ શરમજનક', જાણો ઋષિ સુનકનાં સસરા નારાયણ મૂર્તિ કેમ આવું બોલ્યાં

Nrayan Murthy says on the death of children in Gambia due to Indian syrup

ઓક્ટોબર મહિનામાં WHOએ દાવો કર્યો હતો કે ભારતમાં બનેલ કફ સીરપ પીવાથી આફ્રિકન દેશ ગામ્બિયામાં 66 બાળકોનું મોત થયું છે. ઇન્ફોસિસનાં સંસ્થાપક એન આર નારાયણમૂર્તિએ આ ઘટના પર ટિપ્પણી કરતાં કહ્યું કે ભારત માટે આ શરમજન્ય વાત છે જો કે તેમણે અન્ય બાબતો માટે પણ ભારત પર નિશાન સાધ્યું હતું.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ