કેરળ બાદ મધ્ય પ્રદેશની સરકારે મોટો નિર્ણય લીધો છે. દેશ ભરમાં કેટલાક લોકો સીએએનો વિરોધ કરી રહ્યા છે. આ પરિસ્થિતિની વચ્ચે કેરળની મધ્ય પ્રદેશ સરકાર NPR લાગુ નહીં કરે. કમલનાથ સરકારે આ મહત્વનો નિર્ણય લીધો છે.
કમલનાથ સરકારના મંત્રી પીસી શર્માનું નિવેદન
મધ્ય પ્રદેશમાં લાગુ નહીં થાય NPR: પીસી શર્મા
NPRના નોટિફિકેશન બાદ CAA બીલ આવ્યું: પીસી શર્મા
કમલનાથ સરકારના મંત્રી પીસી શર્માનું નિવેદન
કમલનાથ સરકારે NPR મુદ્દે મહત્વનો નિર્ણય લીધો છે. કમલનાથ સરકાર મધ્ય પ્રદેશમાં NPR વાગુ નહીં કરે . કમલનાથ સરકારના મંત્રી પીસી શર્માએ નિવેદન આપી આ મહત્વના નિર્ણય અંગે જાહેરાત કરી હતી. તમણે કહ્યું હતું કે મધ્ય પ્રદેશમાં NPR લાગુ નહીં થાય. પીસી શર્માએ કહ્યું હતું કે NPRના નોટિફિકેશન બાદ CAA બીલ આવ્યું છે.
Madhya Pradesh Min PC Sharma:The notification regarding National Population Register that is being reported is of Dec 2019. Citizenship Amendment Act came after it, so notification was not under CAA. Also, there is clear direction from CM that NPR will not be implemented in state pic.twitter.com/MsSnFILQcC
NPRના નોટિફિકેશન બાદ CAA બીલ આવ્યું છે. જેને પગલે મધ્ય પ્રદેશ સરકાર તેને પાછું ખેંચવા માટે સંકલ્પ પસાર કરી ચુકી છે. કેન્દ્રમાંથી સરકાર ગુમાવ્યા બાદ અલગ અલગ રાજ્યોમાં પણ કોંગ્રેસ પોતાની સત્તા ગુમાવી ચૂકી છે. હાલમાં દિલ્હીમાં પણ એટલી ભૂંડી રીતે કોંગ્રેસ હારી હતી કે તેનાં ઉમેદવારો ડિપોઝીટ પણ બચાવી શક્યા નહોતા. ત્યારે કોંગ્રેસ મધ્ય પ્રદેશની સત્તા ટકાવી રાખવા મળતીયા પ્રયાસો કરી રહી છે. જેથી તે NPR લાગુ નહી કરી લોકોના મનની વાત સમજે છે એવું જતાવવા માંગે છે.
આને કોંગ્રેસ શરુઆતથી જ દેશ વિરોધી માંની રહી છે
ઉલ્લેખનીય છે કે NPR અને CAAને કોંગ્રેસ શરુઆતથી જ દેશ વિરોધી માંની રહી છે તો બીજી તરફ ભાજપ પણ વારંવાર એ આક્ષેપ કરી રહ્યું છે તે કોંગ્રેસ જ CAA અને NPR જેવા મુદ્દે લોકોને ઉશ્કેરી રહ્યું છે.