એનાલિસિસ / સંઘની નીતિઓ દ્વારા દેશના 71 % ભાગમાં ભગવો લહેરાવનાર ભાજપ માત્ર એક જ વર્ષમાં કેમ 35%માં બચ્યું?

Nowdays BJP Philosopy Left RSS Philosopy, it is a reason of Faulier

ગયા મહિને મહારાષ્ટ્ર અને ગઈકાલે ઝારખંડની વિધાનસભાના પરિણામો આવ્યા બંનેમાં ભાજપ સત્તાથી દૂર રહ્યું. જોકે આમ જોવા જઈએ તો છેલ્લા એક વર્ષથી ભાજપ 7 રાજ્યોમાં સત્તા ગુમાવી ચુક્યું છે. સંઘ અને તેની નીતિઓથી દેશના 71% વિસ્તારમાં ભગવો લહેરાવનાર ભાજપ એક જ વર્ષમાં માત્ર 35 %માં કેમ બચ્યું છે. શું છે આ પાછળનું મુખ્ય કારણ?

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ