Ek Vaat Kau / હવે મહિને તમારું લાઈટ બિલ વધીને આવશે જાણો કેટલું?

બિનજરૂરી લાઈટ-પંખાનો ઉપયોગ હવે ગુજરાતીઓને મોંઘો પડશે, રાજ્યના ઉર્જા વિકાસ નિગમે એક પરિપત્ર જાહેર કરીને જણાવ્યું છે કે, જે સરચાર્જ લાગે છે તેમાં 42 પૈસાનો વધારો કરવામાં આવ્યો છે. તો આ વધારો ક્યારથી અમલી બનશે અને કેમ? તેના વિશે વિગતવાર જાણકારી મેળવવા ઈચ્છતા હોવ તો જુઓ Ek Vaat Kau

બ્રેકિંગ ન્યૂઝ