રાજકારણ / હવે મોદી કેબિનેટમાં એક પણ ભાજપ બહારના મંત્રી નહીં

Now there is not a single BJP minister in the Modi cabinet

ગયા વર્ષે નવેમ્બરમાં શિવસેનાએ NDA છોડ્યા બાદ અરવિંદ સાવંતે મંત્રી પદેથી રાજીનામું આપ્યું હતું; સપ્ટેમ્બરમાં શિરોમણી અકાલી દળ ની હરસિમરત કૌર બાદલે પણ રાજીનામું આપ્યું હતું, અને હવે LJP ના વરિષ્ઠ નેતા રામવિલાસ પાસવાન ના નિધન પછી હાલની મોદી કેબિનેટમાં રહેલા બધા જ પ્રધાનો ભાજપ ગોત્રના છે, અન્ય સહયોગી પાર્ટી માંથી હવે કોઈ પણ વ્યક્તિ કેબિનેટ કક્ષાના પ્રધાન પદે નથી. 

બ્રેકિંગ ન્યૂઝ